Gujjubhai ni golmal

અરવિંદ સાદગીમાં માનવાવાળો સંતોષી જીવ છે. પરંતુ સાસુ, સાળા અને ઘમંડી પત્નીની વધતી જતી માંગોને પૂરી કરવા તેણે દિવસ-રાત પ્રયત્ન કરવા પડે છે. પૈસા કમાવવા તે શોર્ટકટ અપનાવે છે. વિવિધ કૌભાંડકારી યોજનાઓનો શિકાર બન્યા પછી અરવિંદને ભગવાન યાદ આવે છે. ભગવાનની કૃપા પ્રાપ્ત કર્યાં પછી અરવિંદનો લોભ માઝા મુકે છે. અત્યંત રમૂજી નાટક.

Create a website or blog at WordPress.com

Up ↑